4-5 તારીખમાં વરસાદની શકયતા? અંબાલાલ પટેલે આગમી ચાર દિવસની કરી વરસાદની આગાહી

Ambalal Patel : રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત એવા  અંબાલાલ પટેલે દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રી દરમ્યાન રાજ્યમાં વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમજ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં વરસાદની અસર થઈ શકેશે.

આ પણ વાચો : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં? જાણો પરેશ ગોસ્વીમીએ શું કહયુ?

રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત એવા  અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તો નવરાત્રી દરમિયાન 3 થી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકેશે. 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે પહેલા નોરતે વરસાદ પડશે ખરો? હવામાન વિભાગની ‘ચોખ્ખી’ આગાહી

5 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદ! – Ambalal Patel

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. સાથે-સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : વાવાઝોડું બનશે સાથે ભારે પવન અને વરસાદ થશે? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે – Ambalal Patel

5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની સંભાવના છે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે.

Ambalal Patel

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
5 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદ!

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment