હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
paresh goswami weather forecast : જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ હવામાન અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે માહિતી આપી છે કે, આગામી કેટલાક દિવસો એટલે કે 15 ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે 15 ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે.

હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી. આ સાથે જોવા જઈએ તો ઝાકળ વર્ષા મોટાભાગે આ સમયમાં ઝાકળ વર્ષા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : માવઠું ઘાત બની ત્રાટકશે! આંધી-વંટોળ ની અંબાલાલ પટેલની આગાહી
ઝાકળને કારણે શિયાળું પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકડ પડવાનો નથી એટલે જાકડ વરસાદથી પણ કોઈએ ડરવાનું નથી. હાક જોવા મળશે પણ એ છૂટા છવાયા વિસ્તારમાં રહી શકે.
પવન કેવો રહેશે? – paresh goswami weather forecast
અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ 12 થી લઈ અને 9 સુધીની લઘુત્તમ રહેલી છે એટલે કે 9 થી લઈને 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યા છે અને 15 તારીખ સુધી પવનની ઝડપમાં કોઈ મોટો વધારો થાય એવી શક્યતા નથી.
આ પણ વાચો : સાવધાન! વાવાઝોડું આવી રહ્યું છે, હવામાન વિભાગની મોટી ચેતવણી, ગુજરાતને થાશે ભયંકર અસર?
તાપમાન કેવું રહેશે? – paresh goswami weather forecast
તાપમાન અંગે વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન 30થી 32 ડિગ્રી આસપાસ સામાન્ય રહેવાની શક્યતા છે. અલબત હજુ શિયાળાએ વિદાય લીધી નથી. જોકે રાત્રીના સમય ગાળામાં તાપમાન હજુ પણ 18 ડિગ્રી એટલે કે, 14થી 16 ડિગ્રી સુધી જઈ શકે છે. રાત્રીના સમયગાળામાં કેટલાક ભાગોમાં 18 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે.
દરમિયાન હવામાન વિભાગે પણ કહ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ થશે નહીં. હવામાન વિભાગ પ્રમાણે પવનની દિશા ચેન્જ થઈ રહી છે અને આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની શક્યતા છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |